May 20, 2026
કાગજી કાર્યવાહી પછી પણ ચૂકવણીના નામે મીંડું: પીએમએસબીવાય ક્યાં ઊણી ઊતરે છે
પીએમ સુરક્ષા વીમા યોજનાનો હેતુ આકસ્મિક મૃત્યુ અથવા વિકલાંગતા પછી આર્થિક સહાય પૂરી પાડવાનો છે. પરંતુ ઉદયપુરમાં દાવેદારોને તેનો લાભ મેળવવામાં સતત વિલંબનો સામનો કરવો પડે છે.
