April 20, 2026
SUPPORTED BY THE WELLBEING PROJECT
શિલોંગમાં બાળકોના કાઉન્સેલરોનું કાઉન્સેલિંગ કોણ કરે છે?
મેઘાલયની રાજધાનીમાં એક બિનનફાકારક સંસ્થામાં કામ કરતા કાઉન્સેલરો સહાનુભૂતિના થાક (બીજાની પીડા લાંબા સમય સુધી સાંભળવાને કારણે અનુભવાતા ઊંડા ભાવનાત્મક અને શારીરિક થાક) અને કામ કરવાના સ્થળે સુખાકારી વિશે વાત કરે છે, અને ચિકિત્સક સહાયક જૂથોની જરૂરિયાત પર ભાર મૂકે છે.









