May 11, 2026
છત્તીસગઢમાં બૈગા સમુદાય: અમારા વિના જંગલ નહીં અને જંગલ વિના અમે નહીં
વન અધિકાર અધિનિયમ હેઠળ રહેઠાણના અધિકારો મળતા બૈગા સમુદાયનો જંગલ સાથેનો સંબંધ બદલાઈ ગયો છે, તેઓ પર્યાવરણીય સંતુલન જાળવવા માટે તળપદા જ્ઞાનને પુનર્જીવિત કરે છે અને સંસાધનોને ઓળખીને તેનું દસ્તાવેજીકરણ અને વિશ્લેષણ કરે છે.
