કિશનરામ ગોદારા રાજસ્થાનના બિકાનેર જિલ્લાના નૌખા દૈયા ગામના ખેડૂત છે. તેઓ ખીજડાના વૃક્ષોને બચાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે.