May 19, 2026
ઓળખ પર તાળું: વિચરતી જાતિઓને સ્થાયી થવા મજબૂર કરવામાં આવે ત્યારે
વન ગુજ્જર સમુદાય માટે દરવાજા વિનાનું ઘર એ સ્વતંત્રતાનો સંકેત છે. વન સંરક્ષણ સંબંધિત કાયદા અને હકાલપટ્ટી તેમને સ્થાયી થવા અંગે અને તેમની ઓળખ અંગે પુનર્વિચાર કરવા મજબૂર કરે છે.
