July 17, 2026
ગ્રામીણ ઉદ્યોગસાહસિકો માટે માત્ર કૌશલ્ય પૂરતું નથી
કૌશલ્ય ગ્રામીણ યુવાનોને વ્યવસાયો શરૂ કરવામાં મદદ કરે છે, પરંતુ મોટાભાગના વ્યવસાયો નાના જ રહે છે. જીવન ટકાવી રાખનાર સાહસોને ટકાઉ સાહસોમાં ફેરવવા માટે શું જરૂરી છે તેની વાત અહીં છે.
મોના અગ્રવાલ ઉદયપુરમાં આજીવિકા બ્યુરો સાથે કામ કરે છે, ત્યાં તેઓ કૌશલ્ય, સંશોધન અને સંચાર પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમનું કામ કૌશલ્ય પ્રશિક્ષણથી ટકાઉ રોજગાર અને ઉદ્યોગસાહસિકતા તરફના સંક્રમણમાં વિશેષ રસ સાથે ગ્રામીણ અને સ્થળાંતરિત યુવાનો માટે આજીવિકાના પરિણામો સુધારવા પર કેન્દ્રિત છે. મોના ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ (ટીસ), મુંબઈમાંથી આજીવિકા અને સામાજિક ઉદ્યોગસાહસિકતામાં અનુસ્નાતકની પદવી ધરાવે છે અને પ્રોગ્રામ ડિઝાઇન અને ક્ષેત્ર-આધારિત આંતરદૃષ્ટિ પર નજીકથી કામ કરે છે.